આ આર્ટીકલમાં અમે સરસ મજાના ધોરણ 10 ગુજરાતી નિબંધ રજુ કર્યા છે અને છેલ્લે Std 10 Gujarati Essay ની PDF પણ Download કરી શકશો.
ધોરણ 10 ગુજરાતી નિબંધ | નિબંધ લેખન એટલે શું? | All Gujarati Nibandh List
ધોરણ 10 ની ગુજરાતી ભાષાની પરીક્ષા માટે નીચેના નિબંધો ખૂબ જ મહત્વના છે. આ નિબંધો વિવિધ વિષયોને આવરી લે છે અને તમને તમારી લેખન કુશળતાને વિકસાવવામાં મદદ કરશે.Std 10 Gujarati Essay [IMP]
મહત્વના નિબંધોની યાદી:
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા
- મારો પાદગાર પ્રવાસ
- પુસ્તકો : આપણાં મિત્રો
- તહેવારોનું મહત્ત્વ
- જાગ્યા ત્યારથી સવાર
- રોશવની રમતનાં મારાં સંસ્મરણો
- મિત્રતાની મીઠાશ
- સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
- મારો પ્રિય સર્જક
- મારો પ્રિય તહેવાર
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
- મારું પ્રિય પુસ્તક
- ગામડું બોલે છે.
- આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
- જીવનમાં રમતગમતનું મહત્ત્વ
- વર્ષાઋતુ
- પરિશ્રમ એ જ પારસમણી
- પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
- દીકરી, ઘરની દીવડી
- પ્રાર્થના – જીવનનું બળ
- માતૃભાષાનું મહત્વ
- વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
- રક્તદાન મહાદાન
- મારી પ્રેરણામૂર્તિ
- સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- જળ એ જ જીવન નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- વાંચન નું મહત્વ નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
- સમયનું મહત્વ નિબંધ
- શ્રમનું મહત્વ નિબંધ
- ભ્રષ્ટાચાર નિબંધ
- પર્યાવરણ નું મહત્વ નિબંધ
- પર્યાવરણ બચાવો નિબંધ
- વિશ્વ પર્યાવરણ દિવસ
નિબંધ લેખન એટલે શું?
'નિબંધ' શબ્દ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે. અંગ્રેજીમાં નિબંધ માટે 'Essay' શબ્દનો પ્રયોગ થાય છે. 'નિઃ+બંધ' એમ જોડાણ થઈને નિબંધ શબ્દ બન્યો છે.
'નિઃ' એટલે પ્રેપૂરું અને 'બંધ' એટલે બંધાયેલું, ગંઠાયેલું અને રચાયેલું. કોઈ
એક વિષય પર મુદાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી એનું નામ નિબંધ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
નિબંધ વિશે મહત્ત્વની થોડી બાબતો વિશે આપણે ચિંતન કરીએ -
- નિબંધના ‘શીર્ષક' વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધલેખનમાં કહ્યા મુદાઓ સમાવવા તેનો ખ્યાલ આવે છે.
- નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદાઓની ચર્ચા કરવી-એમાં વિષયનું તાદૃશ્ય જળવાઈ શકતું નથી.
- શીર્ષકના આધારે તેના મુદાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ.
- મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો, વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવા જોઈએ, નિબંધના મુદાઓમાં અલગ-અલગ સ્થાને તે મુકાય; એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ.
- વાક્યો અતિશય લાંબો ન થાય તેનો લખતી વખતે ખાસ ખ્યાલ રાખવો.
- પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી કરવી, અને
- વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી.
- નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લે મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમુનાઓ જોઈ જવાથી આ કુશળતા આવી જશે.
- કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદાઓ લખવામાં થોડા મોટા અક્ષર લખાય, ફકરા-પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેટા મુદાને અંતે ગુરુવિરામ મુકાય તે પણ ખાસ જોવું.
- પરીક્ષામાં પુછાતા નિબંધો વિદ્યાર્થીની વય-કક્ષા અને અનુભવ જગતને ધ્યાને રાખીને જ પુછાય છે, એટલે ‘શીર્ષક’ ઉપર થોડું મનન કરવાથી તે વિષય-નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે, પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોઈ જવા જરૂરી ગણાય.
- નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછા એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ, જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય છે
- સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો, સમાચારો સાથે નાતો જોડવો-જોડી રાખવો જોઈએ.
આટલી મહત્ત્વરૂપ બાબતોની કાળજી રાખવાથી આપણે અવશ્ય સારું લેખન કરી શકીએ
છીએ. લેખન એ મહાવરાનો વિષય છે એટલે ક્રમશઃ આ વિષયમાં ચોક્કસ કુશળ બની શકાય
છે.
આપણે 'પુરુષાર્થ' વિષય પર લેખન કરવું હોય તો કેવી રીતે મુદાઓનો વિચાર કરવો તેનો નમૂનો જોઈએ:
આપણે 'પુરુષાર્થ' વિષય પર લેખન કરવું હોય તો કેવી રીતે મુદાઓનો વિચાર કરવો તેનો નમૂનો જોઈએ:
સૌપ્રથમ આપણે વિચારીશું -
- પુરુષાર્થ એટલે શું ?
- પુરુષાર્થ વિશે બીજાના - અનુભવીઓના કેવા ખ્યાલો છે ?
- નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થનો ખપ પડે ?
- પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેમાંથી કોણ ચડિયાતું ગણાય ?
- આપણે કેવા બનવું જોઈએ ?
- પુરુષાર્થ દ્વારા કંઈક પામ્યાં હોય એવાં કોણ કોણ ?
આટલો વિચાર કર્યા પછી આપણા મનમાં લેખનના મુદાઓની એક રૂપરેખા આવી ગઈ હશે.
હવે આપણે તેને આ મુજબ ક્રમમાં ગોઠવીશું.
[3] સમાપનઃ આખા નિબંધના અંતે વીગતના સારરૂપ ફકરો, આવવો જોઈએ. એમાંય જો સૂત્રાત્મક રીતે મૂકી શકાય તો અંત વધુ આકર્ષક અને સચોટ બને.
- પ્રસ્તાવના
- પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના
- પુરુષાર્થનું મહત્ત્વ અને જરૂરિયાત
- પુરુષાર્થીઓની સિદ્ધિઓ
- ઉપસંહાર
તમે જોયું ને...? વિચારનાં બિંદુઓ સાંકળીને મુદ્દાઓ તૈયાર કરી શકાય. હવે
આ વિષષ નિરૂપણ માટેના મહાન પુરુષાર્થીઓ અને નોંધપાત્ર અવતરણો વિશે
વિચારીએ :
‘ગાંધીજી’, ‘સરદાર વલ્લભભાઈ', ‘રવિશંકર મહારાજ', 'એડિસન', 'અબ્રાહમ લિંકન' અને આપણા પ્રદેશના આગળ પડતા પુરુષાર્થીઓને મુદાઓ મુજબ અલગ અલગ સ્થાને ગોઠવતા જવું.
આ પ્રમાણે આપેલા વિષય ઉપર મનન કરવાથી અઘરો જણાતો વિષય પણ લેખવામાં સરળ બનતો જશે. તમે પ્રયત્ન કરશો ચોક્કસ સફળતા મળશે જ!
આમ, નિબંધને યોગ્ય ભાષા, રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર આદિના ઉપયોગથી ઉપસતી આકર્ષક શૈલી, તાર્કિકતા, પ્રવાહિતા વગેરે તમારા નિબંધને વધુ આસ્વાદ્ય બનાવી શકે.
‘ગાંધીજી’, ‘સરદાર વલ્લભભાઈ', ‘રવિશંકર મહારાજ', 'એડિસન', 'અબ્રાહમ લિંકન' અને આપણા પ્રદેશના આગળ પડતા પુરુષાર્થીઓને મુદાઓ મુજબ અલગ અલગ સ્થાને ગોઠવતા જવું.
- 'સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય,'
- "उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः "
- 'પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે.'
- 'Self Help is the best Help.'
આ પ્રમાણે આપેલા વિષય ઉપર મનન કરવાથી અઘરો જણાતો વિષય પણ લેખવામાં સરળ બનતો જશે. તમે પ્રયત્ન કરશો ચોક્કસ સફળતા મળશે જ!
આમ, નિબંધને યોગ્ય ભાષા, રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર આદિના ઉપયોગથી ઉપસતી આકર્ષક શૈલી, તાર્કિકતા, પ્રવાહિતા વગેરે તમારા નિબંધને વધુ આસ્વાદ્ય બનાવી શકે.
નિબંધનું માળખુંઃ
નિબંધના લખાણને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય:- આરંભ
- વિષયવસ્તુ
- સમાપન
[1] આરંભઃ નિબંધનો આરંભ વિષયનો પ્રવેશ કરાવનાર હોવો
જોઈએ.કાવ્યપંક્તિ, સુભાષિત કે પ્રસંગથી થતો આરંભ આકર્ષક લાગે છે.
[2] વિષયવસ્તુ: વિષયવસ્તુ નિબંધનો આ ભાગ મહત્ત્વનો છે. તેમાં મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે, તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા
[2] વિષયવસ્તુ: વિષયવસ્તુ નિબંધનો આ ભાગ મહત્ત્વનો છે. તેમાં મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે, તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા
[3] સમાપનઃ આખા નિબંધના અંતે વીગતના સારરૂપ ફકરો, આવવો જોઈએ. એમાંય જો સૂત્રાત્મક રીતે મૂકી શકાય તો અંત વધુ આકર્ષક અને સચોટ બને.
ધોરણ 10 ગુજરાતી નિબંધ લેખન સ્વાધ્યાય:
નીચે નિબંધનાં કેટલાંક શીર્ષક આપ્યાં છે. તમે એ વિષયો પર નિબંધલેખન કરો :- સ્વચ્છતા ત્યાં પ્રભુતા
- મારા પ્રિય લેખક
- મેં જોયેલી એક દુર્ઘટના
- મારો પાદગાર પ્રવાસ
- જો હું મુખ્યમંત્રી હોઉં તો
- શહેરીજીવનની સમસ્યાઓ
- પુસ્તકો : આપણાં મિત્રો
- એક સુકાયેલા ઝાડની આત્મકથા
- જાગ્યા ત્યારથી સવાર
- તહેવારોનું મહત્ત્વ
- રોશવની રમતનાં મારાં સંસ્મરણો
- મિત્રતાની મીઠાશ
- સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે.
- સાગર તટે સંધ્યા
- મારો પ્રિય સર્જક
- જો હું કવિ હોઉં તો...
- મારો પ્રિય તહેવાર
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
- મારું પ્રિય પુસ્તક
- ગામડું બોલે છે.
- નેત્રદાનઃ મહાદાન
- વૃદ્ધાશ્રમની મુલાકાતે
- વસંત – વનમાં અને જનમાં
- આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ
- જીવનમાં રમતગમતનું મહત્ત્વ
- વર્ષાઋતુ
- પરિશ્રમ એ જ પારસમણી
- ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.
- પાણી બચાવો - પ્રાણી બચાવો
- પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ
- દીકરી, ઘરની દીવડી
- વિદ્યા વિનયથી શોભે છે.
- પ્રાર્થના – જીવનનું બળ
- માતૃભાષાનું મહત્વ
- વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો.
- રક્તદાન મહાદાન
- મારી પ્રેરણામૂર્તિ
- માનવી – પશુની નજરે
- સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
- મારી માટી મારો દેશ - મેરી માટી મેરા દેશ
અમારી વેબસાઇટના ગુજરાતી નિબંધની યાદી:-
પ્રાકૃતિક નિબંધ
- ઉતરાયણ વિશે નિબંધ
- વસંતઋતુ વિશે નિબંધ અથવા વસંત નો વૈભવ નિબંધ
- જળ એ જ જીવન નિબંધ
- ઉનાળાની બપોર અથવા ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
- પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ
- કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
- ભૂકંપ વિશે નિબંધ અથવા ધરતીકંપ એક કુદરતી આફત
- વહેલી સવારનું ભ્રમણ
- વર્ષાઋતુ નિબંધ
- મોસમનો પહેલો વરસાદ ચોમાસુ નિબંધ
- અતિવૃષ્ટિ નિબંધ
- અનાવૃષ્ટિ અથવા દુકાળ વિશે નિબંધ
- વિનાશક વાવાઝોડું નિબંધ
- પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
તહેવાર વિષયક નિબંધ
- હોળી પર નિબંધ
- ધૂળેટી નિબંધ
- ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) વિશે નિબંધ
- આપણા ઉત્સવો અને તહેવારો નિબંધ
- ગાંધી જયંતી નિબંધ
- ગણેશ ચતુર્થી નિબંધ
- મહાશિવરાત્રી નિબંધ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
- ઉનાળામાં વેકેશન નિબંધ
- વસંત પંચમી નિબંધ
- રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
- ગુરુ પૂર્ણિમા નિબંધ
- જન્માષ્ટમી નિબંધ
- રક્ષાબંધન વિશે નિબંધ
- દશેરા વિશે નિબંધ
- ૧૫ મી ઓગષ્ટ નિબંધ
- નવરાત્રી નિબંધ
- દિવાળી વિશે નિબંધ
- નાતાલ નિબંધ
- શિયાળાની સવાર નિબંધ
- 26 મી જાન્યુઆરી નો નિબંધ
- શરદ પૂર્ણિમા વિશે નિબંધ
- મારો પ્રિય તહેવાર નિબંધ
સામાજિક, આર્થિક, સાંસ્કતિ અને કેળવણી વિષયક નિબંધ
- બેટી બચાવો બેટી પઢાવો નિબંધ
- વાંચન નું મહત્વ નિબંધ
- નારી તું નારાયણી નિબંધ
- નારી સશક્તિકરણ નિબંધ
- માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
- દીકરી ઘરનો દીવો નિબંધ
- ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- સમયનું મહત્વ નિબંધ
- શ્રમનું મહત્વ નિબંધ
- કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ
- ભ્રષ્ટાચાર નિબંધ
- પર્યાવરણ નું મહત્વ નિબંધ
- પર્યાવરણ બચાવો નિબંધ
- વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ
- જય જય ગરવી ગુજરાત નિબંધ
- ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
- આત્મનિર્ભર ભારત નિબંધ
- જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
- માનવ અને પશુની મૈત્રી નિબંધ
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- માતૃભાષામાં શિક્ષણ નિબંધ
- પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
- વૃક્ષો આપણા મિત્રો નિબંધ
- જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ
- વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ
- વિશ્વ બંધુત્વ નિબંધ
- મિત્રતાની મીઠાશ નિબંધ
- પ્રવાસનું મહત્વ નિબંધ
- સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ
- જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ
- વિજ્ઞાનનું મહત્વ નિબંધ
- પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
- વસ્તી વધારો નિબંધ
- ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ
- મને શું થવું ગમે નિબંધ
- શિક્ષક દિન નિબંધ
- સૈનિક વિશે નિબંધ
- કુદરતી આપત્તિ નિબંધ
- હાય રે ! મોંઘવારી નિબંધ
- કારગિલ વિજય દિવસ
- વિશ્વ સંસ્કૃત દિવસ
- વિશ્વ આદિવાસી દિવસ
- વિશ્વ મહિલા દિવસ નિબંધ
- રાષ્ટ્રીય એકતા નિબંધ
- કન્યા વિદાય નિબંધ
- યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ
- મારી શાળા નિબંધ
- મારો શોખ નિબંધ
- મારું ગામ નિબંધ
- મારું શહેર નિબંધ
- મારા દાદાજી નિબંધ
- મારા દાદીમાંનિબંધ
- મારા સપનાનું ભારત નિબંધ
- મારા શૈશવના સંસ્મરણો નિબંધ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ
- આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
- મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
- જાહેરાતોનું વિશ્વ નિબંધ
- મતદાન જાગૃતિ નિબંધ
- પિતા દિવસ નિબંધ
- પશુ પ્રેમ નિબંધ
- પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
- પોપટ વિશે નિબંધ
- હાથી વિશે નિબંધ
- કુતરા વિશે નિબંધ
- સિંહ વિશે નિબંધ
આત્મકથાત્મક નિબંધ
- એક નદીની આત્મકથા નિબંધ
- એક ફૂલની આત્મકથા નિબંધ
- એક ખેડૂતની આત્મકથા નિબંધ
- એક ફાટેલી ચોપડીની આત્મકથા નિબંધ
- એક રૂપિયાની આત્મકથા નિબંધ
- એક શિક્ષિત બેકારની આત્મકથા નિબંધ
- નિશાળનો બાંકડો બોલે છે...આત્મકથા નિબંધ
- એક ચબુતરાની આત્મકથા નિબંધ
- એક વડલાની આત્મકથા નિબંધ
- એક ભિખારીની આત્મકથા નિબંધ
- એક ફૂલની આત્મકથા નિબંધ
- એક છત્રીની આત્મકથાનિબંધ
- એક ઘડિયાળની આત્મકથા નિબંધ
- એક નિવૃત શિક્ષકની આત્મકથા નિબંધ
- જો હું સૈનિક હોઉં તો... નિબંધ
- જો હું વડાપ્રધાન હોઉં તો...નિબંધ
વ્યકિતલક્ષી- જીવનલક્ષી નિબંધ
- ગાંધીજીના વિચારો નિબંધ
- ભગતસિંહ વિશે નિબંધ
- મધર ટેરેસા વિશે નિબંધ
- જવાહરલાલ નહેરુ નિબંધ
- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
- ગુરુ નાનક પર નિબંધ
- મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી વિશે નિબંધ
- ડૉ. વિક્રમ સારાભાઈ નિબંધ
- ડૉ. APJ અબ્દુલ કલામ નિબંધ
- લાલ બહાદુર શાસ્ત્રી નિબંધ
- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનિબંધ
- અટલ બિહારી વાજપેયી નિબંધ
- ચંદ્રશેખર આઝાદ નિબંધ
- રાણી લક્ષ્મીબાઈ નિબંધ
- સ્વામી વિવેકાનંદ નિબંધ
- છત્રપતિ શિવાજી મહારાજ નિબંધ
- નેતાજી સુભાષચંદ્ર બોઝ નિબંધ
- અન્ય મહાન વ્યકિતઓ વિશે નિબંધ
ધોરણ 10 ગુજરાતી નિબંધ | Std 10 Gujarati Essay PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Samanarthi Shabd Satandard 10 ની ફ્રી
pdf Download કરી શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 10 ગુજરાતી નિબંધ લેખન એટલે કે Std 10 Gujarati Nibandh વિશે સંપૂર્ણ
માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે
નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું
કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી
આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે
તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી
બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!