આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ, વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.
આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.
વિચાર વિસ્તાર
અહીં આપેલ પંક્તિ 'ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ, વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.
ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ,
વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!
અર્થ :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વેધક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદાકાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે; મોટાને નીતિનિયમોનાં કોઈ બંધનો હોતાં નથી.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક વિષમતાને વેધક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ તેમજ કાયદાકાનૂન ગરીબોને જ લાગુ પાડવામાં આવે છે; મોટાને નીતિનિયમોનાં કોઈ બંધનો હોતાં નથી.
સમજૂતી :
આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી ? કોઈ માણસને મારી નાખે તો એને શિક્ષા કરી શકાતી નથી. એ પ્રમાણે સામાન્ય માણસોનું કરજ વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેની સાથે ઘણી જબરજસ્તી કરે છે. જ્યારે શક્તિશાળીઓના બાકી નીકળતાં લેણાં બાબતે તેમનો વાળ પણ વાંકો કરી શકાતો નથી. શ્રીમતી અને સત્તાધીશોની ત્રુટિ તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત દાખવતું નથી. તેઓનાં ખોટાં કૃત્યો તરફ જાણીજોઈને આંખમીંચામણાં કરવામાં આવે છે. જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ સજા પામે છે.
સારાંશ :
કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને, સામાજિક ૩ ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને એ દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે.
Conclusion:
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ, વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ! વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer:
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :
- વિચાર વિસ્તાર : સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ...
- વિચાર વિસ્તાર : ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે...
- વિચાર વિસ્તાર : સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી...
- વિચાર વિસ્તાર : કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ
- વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...
- વિચાર વિસ્તાર : ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ...
- વિચાર વિસ્તાર : ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને...
- વિચાર વિસ્તાર : જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના...
- વિચાર વિસ્તાર : નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય...
- વિચાર વિસ્તાર : પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ...
- વિચાર વિસ્તાર : ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ...
- વિચાર વિસ્તાર : સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
- વિચાર વિસ્તાર : હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી...
- વિચાર વિસ્તાર : વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય...
- વિચાર વિસ્તાર: મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો
