વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે...

વિચાર વિસ્તાર : મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; 
બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.

અર્થ
આ પંક્તિઓમાં કવિએ સંતોના સ્વભાવનો પરિચય કરાવ્યો છે.

સમજૂતી
સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુવાસ આપે છે. સંતો પણ જીવનના અંત સુધી પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે. સંતોએ સેવાધર્મ સ્વીકારેલો હોય છે. તેઓ આજીવન નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, મધર ટેરેસા વગેરેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ નિઃસ્વાર્થભાવે લોકોની સેવા કરી છે.

સારાંશ
આપણે પણ કેવળ સ્વાર્થી ન બનતાં બીજા માટે જીવતા શીખીએ.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.
તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.