વિચાર વિસ્તાર : જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી.

વિચાર વિસ્તાર : જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી.

આ આર્ટીકલમાં અમે ગુજરાતી લેખન માં વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર વિશે વાત કરી છે અને 'જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી.' આ વિચાર ને વિસ્તારિત કરી અર્થ આપેલ છે.

આમ જોવા જઈએ તો ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધી લેખન માં વિચાર વિસ્તાર વિભાવ આવે છે. અમને આશા છે તમને ઉપયોગી થશે.

વિચાર વિસ્તાર

અહીં આપેલ પંક્તિ 'જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી.' નો આશરે પંદર વાક્યોમાં વિચાર વિસ્તાર/અર્થ વિસ્તાર નીચે પ્રમાણે છે.

જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી.

અર્થ :
પ્રેમનું બંધન સર્વશ્રેષ્ઠ બંધન છે. ગતને જીતવા માટે અનેક ઉપાયો છે.

સમજૂતી :
કોઈ લાલચ બતાવી જીતવા પ્રયત્ન કરે છે, કોઈ ભય બતાવી જીતવા પ્રયત્ન કરે છે. આ બધા પ્રયત્નો અધૂરા છે, તેનાથી કદાચ જીત મેળવી શકાય, પણ તે કાયમી રહેતી નથી. વળી તેમાં મીઠાશ પણ રહેતી નથી. સ્નેહનું બંધન તોડી ન શકાય તેવું બંધન છે.વળી તેમાં મીઠાશ પણ હોય છે. સ્નેહની કડીથી આપણે દુશ્મનને મિત્ર બનાવી શકીએ છીએ; હિંસક પશુને પણ આપણે વશ કરી શકીએ છીએ. સ્નેહના બંધને શ્રીકૃષ્ણ દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદૂરની ભાજી ખાધી. સ્નેહના બંધને શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા.

સારાંશ :
આપણે સ્નેહના શસ્ત્ર વડે સૌનાં દિલ જીતવા પ્રયત્ન કરવો જોઈએ.

Conclusion:

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જગની સૌ કડીઓમાં, સ્નેહની સર્વથી વડી. વિશે વિચાર વિસ્તાર કરી સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer:

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવજો.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.